શિહોર તાલુકાનું સણોસરા ગામે ઉભરાતી ગટર ક્યારે બંધ થશે. સ્થાનિક રહીશોમાં રોષ. - At This Time

શિહોર તાલુકાનું સણોસરા ગામે ઉભરાતી ગટર ક્યારે બંધ થશે. સ્થાનિક રહીશોમાં રોષ.


શિહોર તાલુકાનું આવેલું સણોસરા ગામ જ્યાં ગટર ઉભરાય છે ત્યાં પણ ખાનગી શાળા આવેલી છે બેક ઓફ બરોડા પણ આવેલી બાજુમાં આશરે ત્રીસ થી પાંત્રીસ પરિવારો રહે છે.અહીં ગટર ઉભરાય છે પરંતુ સણોસરા ગામ પંચાયત ના કર્મચારી આવે ખરા પણ દેખાવ કરીને જતા રહે છે અહીં રહેતા સ્થાનિકો દ્વારા કહ્યું છે કે નાના નાના બાળકો અવાર નવાર બીમાર પડે છે બાળકો બીમાર પડે છે એની જવાબદારી કોની
પ્રાથમિક સુવિધાથી વંચિત છે ત્યારે સણોસરા ગામ પંચાયત દ્વારા આ વિસ્તારના લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવી જોઈએ તેમજ વહેલામાં વહેલી તકે આ ઉભરાતી ગટર બંધ કરવા આવે એવું સ્થાનિકો લોકો ઇચ્છી રહ્યા છે અહેવાલ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.