રાજયના મંત્રી કુંવરજી બાવળિયાએ દેશનાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરી - At This Time

રાજયના મંત્રી કુંવરજી બાવળિયાએ દેશનાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરી


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ તાજેતરમાં દિલ્હીના પ્રવાસ દરમિયાન તેમણે ગુજરાતના અનેક સાંસદોની મુલાકાત લઈ દેશના ડાયનેમિક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી દરમિયાન તેમણે સતત ત્રીજી વખત વડા પ્રધાન બનવાં અંગે હરખ વ્યકત કર્યો હતો દરમિયાન જસદણ જીઆઈડીસી એસોસિએશન અને યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈએ દેશને વિશ્વના નકશામાં બતાવી જબરજસ્ત કાર્ય કર્યું છે બીજી બાજુ કુંવરજીભાઈ બાવળીયા રાત દીવસ સખત પરિશ્રમ કરીને પણ ગુજરાતના લોકોને સુખાકારી આપી રહ્યાં છે ત્યારે આ બન્નેની મુલાકાત કંઈક રંગ લાવશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.