અંબાણી પરિવાર દ્વારા ઝુંડ ભવાની મંદિર ચોરવાડના ઝીનોધાર માટે રૂ. એકાવન લાખ નું દાં અર્પણ કર્યું - At This Time

અંબાણી પરિવાર દ્વારા ઝુંડ ભવાની મંદિર ચોરવાડના ઝીનોધાર માટે રૂ. એકાવન લાખ નું દાં અર્પણ કર્યું


માળીયા હાટીના તાલુકાના ચોરવાડ ગમે હોલી ડેકેમ્પ નજીક આવેલ અતિ પ્રાચીન અને અગણિત લોકો ના આસ્થા સમાન આવેલ ઝુંડ ભવાની મંદિર માં હાલ જીનોધાર કરવાનો હોય શહેર ના વતની અને ઉદ્યોગ જગતનું દેશ પરદેશ માં નામી પનોતા પુત્ર અને રિલાયન્સ પરિવાર ના સભ્ય શ્રી અનંત મુકેશભાઈ અંબાણી તરફ થી શ્રી ઝુંડ ભવાની માતાજી મંદિર ચોરવાડ ના નવનિર્મિત મંદિર ના બાંધકામ પેટે રૂ.૫૧,૦૦,૦૦૦/- ( અંકે રૂપિયા એકાવન લાખ પૂરા ) નો ડ્રાફ્ટ મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી નારણભાઈ રામાભાઈ ચુડાસમા ને તેમના પ્રતિનિધિ દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો આ તકે મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાણી પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.