ખરોડ માં ગણેશ ચતુર્થી ની ભવ્ય રીતે ઉજવવામાં આવી - At This Time

ખરોડ માં ગણેશ ચતુર્થી ની ભવ્ય રીતે ઉજવવામાં આવી


વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં શ્રી ગણેશ યુવક મંડળ ખરોડ દ્વારા આજરોજ ચતુર્થી એ ગણપતિ બાપા ની સ્થાપના નીલકંઠ મહાદેવ મંદિર ખાતે પ્રોગણ માં કરવામાં આવી હતી છેલ્લા 8 વર્ષ થી સતત ગણપતિ મહારાજ ની સ્થાપના કરવામાં આવે છે સવારે 9 વાગે ઉમિયા માતાજી મંદિર ખાતે ઢોલ નગારા સાથે વરઘોડો કાઢી અને નીલકંઠ મહાદેવ ના મંદિર ખાતે સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવી એ પ્રસંગે મિત્ર મંડળ સ્નેહીજનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા સમગ્ર વાતાવરણ ભક્તિમય ઉલ્લા સપૂવેક બની રહે હતું

મુકેશ પ્રજાપતિ 9998240170
વિજાપુર ખરોડ


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.