નવસારી અગ્મય કારણસર પુલ ઉપર નદીમાં ઝંપલાવનાર નવસારી યુવાન ડોક્ટર ધરવ પરીખનો કોચી ખાતે લાપતા થયેલ મૃતદેહ મળી આવ્યો......... - At This Time

નવસારી અગ્મય કારણસર પુલ ઉપર નદીમાં ઝંપલાવનાર નવસારી યુવાન ડોક્ટર ધરવ પરીખનો કોચી ખાતે લાપતા થયેલ મૃતદેહ મળી આવ્યો………


અગ્મય કારણસર પુલ ઉપર નદીમાં ઝંપલાવનાર નવસારી યુવાન ડોક્ટર ધરવ પરીખનો કોચી ખાતે લાપતા થયેલ મૃતદેહ મળી આવ્યો

નવસારીના યુવાન ડોક્ટર ધવલ પરીખ દ્વારા વધુ અભ્યાસ તેમજ નોકરી કરનાર કોચી ખાતે ગયેલ ત્યાં કોઈ અગ્મય કારણસર શહેરની નદી જે સાગર મળે છે તેના પુલ ઉપર ઝંપલાવી દીધું હતું નવસારીના લાપતા એવા ડોક્ટર ધવલ શેખર પરીખ ની શોધખોળ ભારતીય નૌકાદળ અને કોચી પોલીસ સતત શોધખોળ કરતા સગડ મળી આવ્યો, દક્ષિણ ભારતના કોચી શહેરમાં અગ્મય કારણસર પુલ ઉપરથી નદીમાં ઝંપલાવનાર ડોક્ટર ધરવ શેખર પરીખ નો મૃતદેહ મળી

આવ્યો, પ્રાપ્ત વિગતો અનુસાર કોચી પોલીસ ધ્વારા જરૂરી કાર્યવાહી જરૂરી કાર્યવાહી આરંભી કોચી પોલીસ ધ્વારા પોસ્ટમોર્ટમ સહિત જરૂરી કાર્યવાહી કર્યા બાદ આવતીકાલે કોચી ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે


9879463350
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.