વડનગર ખાતે નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત સફાઈ કરવા મા આવી - At This Time

વડનગર ખાતે નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત સફાઈ કરવા મા આવી


વડનગર ખાતે નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત સફાઈ કરવા મા આવી

નિર્મળ ગુજરાત ૨.૦ સ્વચ્છતા પખવાડિયા”કાર્યક્રમ અંતર્ગત આજ તા.૧૨/૦૬/૨૦૨૪ ને બુધવારના રોજ ચીફ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ તથા સેનેટરી ઇન્સપેકટરશ્રીના સુપરવિઝન વડનગર જનરલ સિવિલ હોસ્પિટલ,મેડીકલ કોલેજ,તાલુકા આરોગ્ય કચેરી,સોમનાથ રોડ આંગણવાડી,નવીન હાઈસ્કૂલ,અર્જુનબારી આંગણવાડી જેવા વિવિધ પબ્લિક એકમોની સફાઈ હાથ ધરવામાં આવી.
વધુમાં RCM કચેરી ગાંધીનગર થી આવેલ પ્રતિનિધિ દ્વારા સ્વચ્છતા/ક્લોરીનેશન ચકાસણી કરવામાં આવેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.