વેરાવળ તાલુકાનાં મોરાજ ગામે નવનિર્મિત રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તેમજ તુલસી વિવાહ સંપન્ન - At This Time

વેરાવળ તાલુકાનાં મોરાજ ગામે નવનિર્મિત રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તેમજ તુલસી વિવાહ સંપન્ન


વેરાવળ તાલુકાનાં મોરાજ ગામે નવનિર્મિત રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તેમજ તુલસી વિવાહ સંપન્ન

પ્રભાસપાટણ તા ૨

વેરાવળ તાલુકાનાં મોરાજ ગામે નવ નિર્મિત રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને તુલસી વિવાહ યોજાયા હતા જેમાં તા ૩૦ થી ૨ તારીખ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયેલ ધાર્મિક કાર્યક્રમો મા રાત્રીના ધુન મંડળ,લોક ડાયરો અને સ્ટેજ પ્રોગ્રામ યોજાયો તેમજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યજ્ઞ માં આહુતિ આપવામાં આવેલ તુલસી વિવાહ અને રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર મોરાજ ગામ મા લોકો ખૂબજ ઉત્સાહ જોવા મળેલ અને સમસ્ત મોરાજ ગામ ઉત્સવ સમિતિ ના તમામ યુવાનો અને દરેક લોકો એ આ કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી

રિપોર્ટર મહેશ વાજા સોમનાથ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.