રાજુલા એસ ટી ડેપો ના ડ્રાઇવર ની પ્રમાણિકતા - At This Time

રાજુલા એસ ટી ડેપો ના ડ્રાઇવર ની પ્રમાણિકતા


રાજુલા એસ ટી ડેપો ના ડ્રાઇવર ની પ્રમાણિકતા

આજના સમયમાં આજે પણ આવા લોકો છે....

આહીર નો આશરો...આ કહેવત આજના સમય માં જીવંત છે

રાજુલા ડેપોના ડ્રાયવર શ્રી સુમરાભાઈ (આતુ ભાઈ) લાખણોત્રા બેજ ન .1055 ને ઘરે જતી વખતે રોડપર એક થેલી મલીઆવેલ તપાસ કરતા કોઈ સાધુ મહાત્માના કપડાં ઓરીજનલ ડોક્યુમેન્ટ અને રોકડ 15000 હજાર રૂપિયા તથા ચાંદી ના ઘરેણાં ટોટલ મળી ને
50.000 હજાર જેટલો મતા હતી જે આ સાધુ મહાત્માનો સંપર્ક કરી રાજુલા બોલાવી પરત કરેલ છે અને આ સાધુ મહાત્મા ને ડ્રાઇવર આતુભાઇ તરફથી પોતાના ખિસ્સા માંથી વધારાના રૂપિયા 500 બપોર નો ટાઈમ હોઈ જમવા માટે બાપુને આપેલ હતા ત્યારે એક બાજુ એસટી ડ્રાઇવરની ખાનદાની અને બીજી બાજુ કહેવત છે આહિરનો આશરો એટલે આ વાત આજના યુગમાં પણ જીવંત છે આવા ઈમાનદાર વ્યક્તિ પોતાના પરિવાર મિત્રો તેમજ એસટી સ્ટાફ દ્વારા ને અભિનંદન પાઠવવા માં આવ્યા


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.