બાળવયથી વિદ્યાર્થી ઓમાં કૌશલ્ય અને મૂલ્ય કેળવણી - At This Time

બાળવયથી વિદ્યાર્થી ઓમાં કૌશલ્ય અને મૂલ્ય કેળવણી


બાળવયથી વિદ્યાર્થી ઓમાં કૌશલ્ય અને મૂલ્ય કેળવણી

ભાવનગર શિશુવિહાર સંસ્થાન ની બાળવયથી વિદ્યાર્થી ઓમાં કૌશલ્ય અને મૂલ્ય કેળવણી ઉમેરાય તેવા શૈક્ષણિક હેતુથી શિશુવિહાર સંસ્થામાં અવૈધિક તાલીમ કેન્દ્રના ઉપક્રમે તા.૧૫/૦૬/૨૪ને શનિવારના રોજ શ્રી પ્રીતિબેન ભટ્ટ દ્વારા રેશમની દોરી માંથી બારસાખિયા બનાવવાની તાલીમ આપવામાં આવી.શ્રી મીનાબેન પ્રમોદચંદ્ર હેમાણી ના સૌજન્યથી ચાલતી ૨૦૭ મી જીવન શિક્ષણ તાલીમ કેન્દ્ર થકી ૩૫ વિધાર્થી ઓ તાલીમ બદ્ધ થયા છે, જે નોંધનીય બને છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.