ધંધુકા તાલુકામાં અકસ્માતે મૃત્યુ પામેલા ખેડૂત વારસદારોને સહાયના ચેકોનું વિતરણ કરાયું - At This Time

ધંધુકા તાલુકામાં અકસ્માતે મૃત્યુ પામેલા ખેડૂત વારસદારોને સહાયના ચેકોનું વિતરણ કરાયું


ધંધુકા તાલુકામાં તાલુકા પંચાયત ખાતે અકસ્માતે મૃત્યુ પામેલા ખેડૂતના વારસદારોને સહાયના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકામાં અકસ્માતે મૃત્યુ પામેલા ખેડૂત વારસદારોને ધંધુકા તાલુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી દ્વારા ચેકોનું વિતરણ કરવામાં આવ્યું

ધંધુકા તાલુકામાં અકસ્માતે મૃત્યુ પામેલા ખેડૂતોના વારસદારોને અમદાવાદ જીલ્લા પંચાયત ના સૌ ભંડોળના બે લાખ તેમજ રાજ્ય સરકારના ખેતીવાડી ખાતા દ્વારા બે લાખ તેમજ એમ કુલ ચાર લાખ રૂપિયા પાંચ ખેડૂતોના વારસદારને 20 લાખ રૂપિયાના ચેકોનું વિતરણ ધંધુકા તાલુકા પંચાયતના હોલ ખાતે ધંધુકા 59 વિધાનસભાના ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું હતુ.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.