પિરોજપુરા માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો - At This Time

પિરોજપુરા માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


મહેસાણા જિલ્લાનું વિજાપુર તાલુકામાં પિરોજપુરા ગામ ની તારીખ 12 /7 /2024 ના રોજ ગામ ના યુવાનો મિત્રો અને ડીએસસી સંસ્થા દ્વારા બીસીઆઇ પ્રોજેક્ટ અંતર્ગત ઉમિયા વાડી ની અંદર 400 અલગ અલગ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરાવવામાં આવ્યું. વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ગામ લોકો માટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર ખરોડ મો 9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.