ખરોડ રામદેવપીર મંદિરે નેજા ચઢાવવા ના ભવ્ય કાર્યક્રમ યોજાયો - At This Time

ખરોડ રામદેવપીર મંદિરે નેજા ચઢાવવા ના ભવ્ય કાર્યક્રમ યોજાયો


વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં રામદેવપીર મંદિર ખાતે નેજા ચઢાવવા માટે સવારનો 8 વાગ્યા થી શ્રી બ્રહ્માણી માતાજી ના ચોકમાં થી ભવ્ય નેજા હેઠળ જય ગોગા સાઉન્ડ સાથે ત્યારે વાજતે ગાજતે બાપા રામદેવપીર ના મંદિરે ખાતે ઉત્સવ યોજાયો હતો જેમાં સવારે માટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ડી જે ના નાદ સાથે પ્રજાપતિ સમાજ.ઠાકોર સમાજ વણકર સમાજ દ્વારા થી દરેક જાતી ના ભવ્ય નેજા ચઢાવવા માટે મંદિર ખાતે લાઈનમાં ઉભા રહો જવા મલે છે અને બાપા રામદેવ ની પૂજા અર્ચના અને આરતી કરી ધન્યતા અનુભવી હતા

રિપોર્ટર. મુકેશ પ્રજાપતિ વિજાપુર
મો.9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.