સાબરકાંઠા.. હિંમતનગર ની આર ટી ઓ ઓફિસ મા સરકારી મિલકત ને નુકશા પહોંચાડવાનું..ષડયંત્ર... - At This Time

સાબરકાંઠા.. હિંમતનગર ની આર ટી ઓ ઓફિસ મા સરકારી મિલકત ને નુકશા પહોંચાડવાનું..ષડયંત્ર…


(રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ)

સાબરકાંઠા..

હિંમતનગર ની આર ટી ઓ ઓફિસ મા સરકારી મિલકત ને નુકશા પહોંચાડવાનું..ષડયંત્ર...

અજાણ્યા વ્યકતીઓ દ્વારા મિલકત ને નુકશાન પહોંચાડવાનું સામે આવતા આર ટી ઓ દ્વારા ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી
બીટ જમાદાર દ્વારા સ્થળ તપાસ કરાઈ હતી
આજુ બાજુ વિસ્તાર ના સી સી ટીવી ફૂટેજ લઈ આગળ ની કાર્યવાહી હાથ ધરાશે....
આટલી ઘટના બનવા છતાંય સી સી ટી વી કેમેરા ચાલુ ન હોવાથી વાયરો કાપી સરકારી મિલકત ને નુકશાન કરનાર લોકો પોલીસ પકડ થી દુર છે..
આર ટી ઓ મા કેમેરા શોભા ના ગાંઠિયા સમાન છે..જો ચાલુ હોત તો ટ્રેક પર આવનાર લોકો ઝડપાઇ જતા.પરંતુ આર ટી ઓ વિભાગ દ્વારા કેમેરા બંધ કેમ કરવામાં આવ્યા હસે અથવા તો ચાલુ હશે અને ફૂટેજ આપતા નહિ હોય..જનતા મા તર્ક વિતર્ક ની ચર્ચા એ જોર પકડ્યું છે....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.