જેતપુરમાં નાની વયે યુવકનો આપઘાત - At This Time

જેતપુરમાં નાની વયે યુવકનો આપઘાત


જેતપુર..

જેતપુરના નવાગઢમાં 18 વર્ષીય યુવકનો આપઘાત

યુવકના આપઘાતનું કારણ અકબંધ

જેતપુરના નવાગઢ સ્વામી વિવેકાનંદ સોસાયટી એસબીઆઇ રોડની ઘટના

રવિન્દ્ર કુમાર ધર્મરાજ પ્રજાપતિ
ઉ.વ.18 નામના યુવકનો આપઘાત

યુવકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી

ઉધોગનગર પોલીસે તપાસ હાથ ધરી

અહેવાલ આશિષ પાટડીયા જેતપુર


9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.