રથયાત્રા સમિતિને મળેલી નેબ્યુલાઈઝર મશીન ની ભેટ જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા ચાલતા મેડિકલ સાધન સહાય યોજનામાં ગઢડા ના વેપારી અગ્રણી અને શ્રીજી એગ્રો સેન્ટર ના માલિક લખનભાઈ ગોહિલ દ્વારા એક નેબ્યુલાઈઝર મશીન ભેટ અર્પણ કરાઈ - At This Time

રથયાત્રા સમિતિને મળેલી નેબ્યુલાઈઝર મશીન ની ભેટ જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા ચાલતા મેડિકલ સાધન સહાય યોજનામાં ગઢડા ના વેપારી અગ્રણી અને શ્રીજી એગ્રો સેન્ટર ના માલિક લખનભાઈ ગોહિલ દ્વારા એક નેબ્યુલાઈઝર મશીન ભેટ અર્પણ કરાઈ


રથયાત્રા સમિતિને મળેલી નેબ્યુલાઈઝર મશીન ની ભેટ જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા ચાલતા મેડિકલ સાધન સહાય યોજનામાં ગઢડા ના વેપારી અગ્રણી અને શ્રીજી એગ્રો સેન્ટર ના માલિક લખનભાઈ ગોહિલ દ્વારા એક નેબ્યુલાઈઝર મશીન ભેટ અર્પણ કરાઈ

રથયાત્રા સમિતિને મળેલી નેબ્યુલાઈઝર મશીન ની ભેટ જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા ચાલતા મેડિકલ સાધન સહાય યોજનામાં ગઢડા ના વેપારી અગ્રણી અને શ્રીજી એગ્રો સેન્ટર ના માલિક લખનભાઈ ગોહિલ દ્વારા એક નેબ્યુલાઈઝર મશીન ભેટ અર્પણ કરવામાં આવેલ હતું. રથયાત્રા સમિતિ ના મહામંત્રી પિયુષભાઈ શાહે નેબ્યુલાઈઝર મશીનનો સ્વીકાર કરેલ હતો. ગઢડા જગન્નાથજી રથયાત્રા સમિતિ દાતા લખનભાઈ ગોહિલ નો ખુબ ખુબ આભાર માને છે. ગઢડા રથયાત્રા સમિતિ દ્વારા ચાલતી મેડિકલ સાધન સહાય યોજનામાં લોકોને વિનામૂલ્ય મેડિકલ ના વિવિધ સાધનો વાપરવા માટે આપવામાં આવે છે, જેવા કે પલંગ, હવાનું ગાદલું, પાણીનું ગાદલું, વ્હીલ ચેર, વોકર લેટરીંન ચેર, પેનટબ, યુરીનટબ, ઓક્સિજન મશીન, નેબ્યુલાઈઝર મશીન વિગેરે વસ્તુઓ માંદગીમાં કે જરૂરિયાતના સમયે લોકોને ઉપયોગ માટે ફક્ત ડિપોઝિટ લઈ આપવામાં આવે છે,જરૂરિયાતમંદ લોકોએ ઉપરોક્ત જરૂરિયાત માટે રથયાત્રા સમિતિમાં કોન્ટેક કરવો.
પિયુષભાઈ શાહમો. 9426590065
પરેશભાઈમકવાણામો9998512254


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.