આદિપુરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિતે આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ દ્વારા મહાત્મા ગાંધીજી ની સમાધિ ને પુષ્પઆંજલી અર્પણ કરવામાં આવી અને ત્યાર બાદ સફાઈ અભિયાનમાં કરવામાં આવ્યું - At This Time

આદિપુરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિતે આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ દ્વારા મહાત્મા ગાંધીજી ની સમાધિ ને પુષ્પઆંજલી અર્પણ કરવામાં આવી અને ત્યાર બાદ સફાઈ અભિયાનમાં કરવામાં આવ્યું


આજ રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિતે આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ દ્વારા મહાત્મા ગાંધીજી ની સમાધિ ને પુષ્પઆંજલી અર્પણ કરવામાં આવી અને ત્યાર બાદ સફાઈ અભિયાનમાં કરવામાં આવ્યું આ સમયે પ્રદેશ સંગઠન મંત્રી શ્રી સંજય બાપટ, પૂર્વ કચ્છ જીલ્લા પ્રમુખ એડવોકેટ ટીડી દેવરિયા, પૂ.ક મહામંત્રી નિલેશ મહેતા, ગાંધીધામ શહેર પ્રમુખ રાજુભાઈ લખાણી, ગાંધીધામ વિંધાસભા પ્રભારી અમૂર્ત રાઠોડ, ગાંધીધામ મહાનગર પાલિકા ઇલેક્સન પ્રભારી બીટી મહેશ્વરી, મહિલા વિન્ગ પ્રમુખ નિશાબેન ચૌહાણ, એજ્યુકેશન વિન્ગ પ્રમુખ સુરેશ બરૂપલ, શહેર ઉપ પ્રમુખ સંજય સરિયાલા, અંજાર વિધાન સભા પ્રભારી શામજી ભાઈ આહીર, તેમજ રાજુભાઈ શ્રીમાળી, ઇબ્રાહિમ જુસબ, સંજયભાઈ નાવાની, સંજય ભાઈ આહીર, ભારબાઈ મહેશ્વરી, ધનુબાઈ મહેશ્વરી, ગંગાબેન મહેશ્વરી, માનબાઈ મહેશ્વરી સંભુભાઈ પારીયા ,સંજય પરમાર વગેરે ગાંધીજી ની સમાધિ ને પુષ્પઆંજલી અને સફાઈ કાર્યક્રમમાં જોડાયા હતા


7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.