સાયલા તાલુકા ની સસ્તા અનાજ ના દુકાનદારો દ્વારા મામલતદાર ને આવેદન આપ્યું - At This Time

સાયલા તાલુકા ની સસ્તા અનાજ ના દુકાનદારો દ્વારા મામલતદાર ને આવેદન આપ્યું


હાલ માં દરેક વિભાગ ના કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓ માટે સરકાર સામે રજુઆત કરી રહ્યા છે.
ત્યારે સાયલા તાલુકાના સસ્તા અનાજના દુકાનદારો દ્વારા પોતાની જૂની માંગણીઓ ઘણી વખત રજુઆત કરી છતાં હજુ કોઈ નિર્ણંય નથી લેવાયો ત્યારે હાલમાં જ ફરી એકવાર પોતાની માંગણીઓ સાથે સાયલા મામલતદાર ને આવેદન આપ્યું હતું. આ વખતે યોગ્ય નિર્ણય ના આવે તો 2 ઓક્ટોબર થી ઉગ્ર આંદોલન માટે ની તૈયારી બતાવી હતી.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
મોં, 9998898958


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon