અમદાવાદમાં નરોડા વિસ્તારમાં છેલ્લા ૫ મહિના થી આમતેમ રખડતું જીવન જીવતા ભાઈ ને આશ્રમમાં ભરતી કર્યા..... - At This Time

અમદાવાદમાં નરોડા વિસ્તારમાં છેલ્લા ૫ મહિના થી આમતેમ રખડતું જીવન જીવતા ભાઈ ને આશ્રમમાં ભરતી કર્યા…..


અમદાવાદમાં નરોડા વિસ્તારમાં છેલ્લા ૫ મહિના થી આમતેમ રખડતું જીવન જીવતા ભાઈને અપના આશ્રમ ઉમતા મુકામે ભરતી કરીને સેવાનું કામ કર્યું...
મૂળ યુપીના વાતની નામ પર્ભુજી ઘણા ટાઇમ થી રસ્તે આમતેમ ભટકીને નરોડા સુતરના કારખાના પાસે મળી આવેલા આ વાતની જાણ પર્ભુ સેવા ફાઉન્ડેશન ની ટીમ ને થતા પ્રદીપભાઈ વાઘેલા અને લાલભાઈ તેમને નરોડા થી ઉમતા આશ્રમ માં મુકીને એક ઉમદા સેવાનું કામ કર્યું હતું....

દિનેશ સોલંકી અમદાવાદ.....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon