પીપળાતા ગામના રામદેવપીર મહારાજના આખ્યાન પ્રસંગે નડિયાદ વિધાનસભાના પંકજભાઈ દેસાઈ સુખાકારીની પ્રાર્થના કરી હતી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yxzthiornwfb7n5d/" left="-10"]

પીપળાતા ગામના રામદેવપીર મહારાજના આખ્યાન પ્રસંગે નડિયાદ વિધાનસભાના પંકજભાઈ દેસાઈ સુખાકારીની પ્રાર્થના કરી હતી


રામદેવપીર મહારાજના આખ્યાન પ્રસંગે નડિયાદ વિધાનસભાના પંકજભાઈ દેસાઈ સુખાકારીની પ્રાર્થના કરી હતી...

નડિયાદ વિધાનસભાના પીપળાતા ગામના કંસારીપૂરા વિસ્તારમાં રામદેવપીર મહારાજના આખ્યાન પ્રસંગે 116 નડિયાદ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહી સૌની સુખાકારીની પ્રાર્થના કરી હતી...

આ પ્રસંગે પીપળાતા સરપંચ આશિષભાઈ, આગેવાન અલ્પેશભાઈ, મહેશભાઈ, મફતભાઈ અંબાલાલ, કનુભાઈ ધૂળાભાઈ, વસ્તાભાઈ મોહનભાઈ, મણીભાઈ શનાભાઈ તથા ગામના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]