અંબાજી મોદી ભવન ખાતે નટવરલાલ મનસુખલાલ મોદી રુપિયા ૨૫.૫૧.૦૦૦/- દાન કર્યું . - At This Time

અંબાજી મોદી ભવન ખાતે નટવરલાલ મનસુખલાલ મોદી રુપિયા ૨૫.૫૧.૦૦૦/- દાન કર્યું .


અંબાજી મોદી ભવન ખાતે નટવરલાલ મનસુખલાલ મોદી રુપિયા ૨૫.૫૧.૦૦૦/- દાન કર્યું .

બનાસકાંઠા જીલ્લા વડગામ તાલુકા નું છાપી નિવાસી શ્રી નટવરલાલ મનસુખલાલ મોદી અને હસુમતીબેન નટવરલાલ મોદી મોદી ભવન અંબાજી ખાતે રુ ૨૫.૫૧.૦૦૦।~ દાન કરેલ છે.
હ. મોદી નરેશકુમાર આત્મારામ વડનગર વાળા અને મોઢ ફાલ્ગુનકુમાર રસિકલાલ છાપી વાળા બંને દાતાશ્રીઓનું સ્વાગત પ્રમુખ શ્રી અને ઉપપ્રમુખ છીએ સન્માન કરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.