બાલાસિનોર આઝાદી કા અમૃત મહોત્સવ ના અંતર્ગત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે દેશભક્તિ ગીત સ્પર્ધા યોજાઈ - At This Time

બાલાસિનોર આઝાદી કા અમૃત મહોત્સવ ના અંતર્ગત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે દેશભક્તિ ગીત સ્પર્ધા યોજાઈ


આઝાદી કા અમૃત મહોત્સવ ના અંતર્ગત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બાલાસિનોર ખાતે દેશભક્તિ ગીત સ્પર્ધાનો આયોજન એનએસએસ, એનસીસી અને રમતગમત વિભાગ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમનું ઉદ્ઘાટન કોલેજના આચાર્યશ્રી પ્રિન્સિપાલ ડોક્ટર દિનેશભાઈ પી. માછી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન એનસીસી અને એનએસએસ ના ઓફિસર પ્રોફેસર એસ.એમ.ખોખર અને પ્રોફેસર રજનીકાંત એસ. ભટ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો.જેમાં કોલેજના વિદ્યાર્થી મોટી સંખ્યા મા આ કાર્યક્રમ નિહાળ્યો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon