બનાસકાંઠા યાત્રાધામ અંબાજી મા ગાયત્રી તીર્થ મંદિર પરિસરમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ની ઉજવણી કરાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yq65iroeavftyf48/" left="-10"]

બનાસકાંઠા યાત્રાધામ અંબાજી મા ગાયત્રી તીર્થ મંદિર પરિસરમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ની ઉજવણી કરાઈ


*બનાસકાંઠા યાત્રાધામ અંબાજી મા ગાયત્રી તીર્થ મંદિર પરિસરમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ની ઉજવણી કરાઈ*

*પરમ પૂજ્ય ગુરુદેવ તથા પરમ વંદનીય માતાજીના સુક્ષ સંરક્ષણ આશીર્વાદથી યજ્ઞ જપ તપ અને ગુરુ પૂજન સાથે ઉજવણી કરાઈ*

આદિ-અનાદી કાળથી સંપૂર્ણ જીવસૃષ્ટિને સાચા માર્ગે દોરનારા ઋષિ મુનિઓના આશીર્વાદ નું મહત્વ સમજાવવામાં આવ્યું.

છેલ્લા પાંચ દિવસ થી ૧૦૦ ઉપર મૌન વ્રત ધારક અને અન્ય સાધકો દ્વારા ગુરૂપૂજન પણ કરવામાં આવ્યુ.
વધુમાં હાલનો યુગ, સંસ્કાર, મર્યાદાઓ અને ઊભી થયેલ સમસ્યાઓ તેમજ સાચા ગુરૂ ની ઓળખ બાબતે પણ ચિંતન કરવામાં આવ્યું.તેમજ
છેલ્લે રાષ્ટ્ર ના સામૂહિક હિત સારું કામ કરતા સાધકો વતી ગુરુવંદના અને માતાજીની પ્રાર્થના કરવામાં આવી.

નીલેશ શ્રીમાળી દાંતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]