મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ માળા મહુડી ખાતે શ્રી રણજીતભાઇ રાયજી ભાઈ નો ભારતીય સેના માંથી નિવૃત્ત થતા સેવા નિવૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. - At This Time

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ માળા મહુડી ખાતે શ્રી રણજીતભાઇ રાયજી ભાઈ નો ભારતીય સેના માંથી નિવૃત્ત થતા સેવા નિવૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.


મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ માળામહુડી નાં વતની શ્રી રણજીતભાઇ રાયજી ભાઈ નો ભારતીય સેના આર્મી મેડિકલ કોર્પસ ૩૦૭ ફિલ્ડ હોસ્પિટલ માં ફિરોજપુર ( પંજાબ ) માં ૧૯ વર્ષ દેશ માટે સેવા આપ્યાં બાદ નિવૃત્ત થતા સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

આ પ્રસંગે મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના લોકો ઉમટી પડયા હતાં.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon