જસદણ તાલુકાના વીરનગર માં અમરનાથ શિવલીંગ સણગાર કરવામાં આવ્યો હતો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ylvb01uo5vvtxze8/" left="-10"]

જસદણ તાલુકાના વીરનગર માં અમરનાથ શિવલીંગ સણગાર કરવામાં આવ્યો હતો


જસદણ તાલુકાના વીરનગર માં અમરનાથ શિવલીંગ સણગાર કરવામાં આવ્યો હતો

જસદણ તાલુકાના વીરનગર નાગનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે ભગવાન મહાદેવ ને અમરનાથ જ્યોતીલિગ દર્શન નું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહંત નિલેશગીરી, હિરેન પરસાણા(સોશિયલ વર્કર), એડવોકેટ પિયુષભાઈ રામાણી, પરેશભાઈ વેકરીયા, વીમલભાઈ રંગાણી તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી મહા આરતી નો લાભ લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]