સરા ગામે તળાવ કિનારે ૧૦૦ થી વધુ વૃક્ષો નું વાવેતર કરી જતન કરશે - At This Time

સરા ગામે તળાવ કિનારે ૧૦૦ થી વધુ વૃક્ષો નું વાવેતર કરી જતન કરશે


*સરા ગામે તળાવ કિનારે 100 થી વધુ વૃક્ષપ્રેમીઓએ વૃક્ષો વાવી જતન કરશે*

 વૃક્ષ વાવો પર્યાવરણ બચાવવા ના સુત્ર ને સાર્થક કરતા વૃક્ષપ્રેમી બુઝર્ગ ગ્રા.પં ના માજી સરપંચ વલ્લભભાઇ પટેલ ભગવાનજીભાઇ પટેલ ગ્રા.પં ના સદસ્ય કારૂભાઇ કોરવાડીયા ધીરૂભાઇ પ્રજાપતિ  સહિત વોકોએ  સરા ગામે આવેલ તળાવ  કિનારે 100 થી વધુ વૃક્ષ નુ વાવેતર કરી ગ્રામજનોને અમારી સાથે એક વૃક્ષ વાવવા ની અપી લ કરી  હતી વૃક્ષપ્રેમી વડીલ ભગવાનજી ભાઇએ અમે સામાજીક જવાબદારી અદા કરી વૃક્ષારોપણ કરી  છોડ

માથી વૃક્ષ બનાવવા કમર કસી હતી 100 જેટલા છોડ વૃક્ષ બનશે તળાવ ના સૌદર્ય મા વધારો થશે વધુ વૃક્ષો વાવો  પર્યાવરણ અને જીવન બચાવો ની અપીલ કરી હતી 

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon