*શારીરિક શિક્ષણ દ્વારા સામુહિક સૂર્યનમસ્કાર, સમતા કાર્યક્રમ* - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/y3nlyyhjle0nhghu/" left="-10"]

*શારીરિક શિક્ષણ દ્વારા સામુહિક સૂર્યનમસ્કાર, સમતા કાર્યક્રમ*


*શારીરિક શિક્ષણ દ્વારા સામુહિક સૂર્યનમસ્કાર, સમતા કાર્યક્રમ*
શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢમાં શારીરિક શિક્ષણ દ્વારા સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો આજે તારીખ:-4/03/2023ને શનિવારે સવારે 8 થી 11 વાગ્યાં સુધી ધોરણ: 1થી 8 ના ભાઈઓ,બહેનો દ્વારા સમતામાં દક્ષ,આરમ, મિતકાલ કરાવ્યા,તેમજ શારીરિક, સાહસિકરમતો રમાડીને તેનો અભ્યાસ બાળકોને કરાવવામાં આવ્યો તથા13 મંત્રોચ્ચાર કરીને સામુહિક સૂર્યનમસ્કાર કરવામાં આવ્યા આ શારીરિક કાર્યક્રમ કરવાથી બાળકોમાં એકતા તથા ભાઈચારાની ભાવના તથા સમૂહભાવ તેમજ શારીરિક વિકાસ કેળવાય છે આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રધાનાચાર્ય શ્રીહસમુખગુરુજી તથા સહપ્રધાનાચાર્ય શ્રી રાજેન્દ્રગુરુજી તથા શ્રી સરસ્વતી વિદ્યામંદિર પરિવાર થાનગઢ દ્વારા શારીરિક શિક્ષણ કાર્યક્રમની સફળ ઉજવણી કરાવવામાં આવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]