કચ્છના આદિપુર વિસ્તારમાં આદિપુર પોલીસ સ્ટેશન દ્વારા લોક દરબાર યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xzywqju0rpdoi1ha/" left="-10"]

કચ્છના આદિપુર વિસ્તારમાં આદિપુર પોલીસ સ્ટેશન દ્વારા લોક દરબાર યોજાયો


આદિપુર: કચ્છના આદિપુર વિસ્તારના વોર્ડ નં 1/એ માં ૧૦/૦૬/૨૦૨૨ પોલીસ પ્રશાસન અને આદીપુર મહેશ્વરી સમાજ દ્વારા લોક દરબાર નો કાર્યક્રમ યોજાયો હતો તેમાં પૃર્વ કચ્છ ના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મહેન્દ્રભાઈ બગડીયા જાડેજા સાહેબ શ્રી આદીપુર પોલીસ સ્ટેશન ના પી એસ આઇ શ્રી હરેશભાઈ તિવારી તથા આદીપુર મહેશ્વરી સમાજ ના પ્રમુખશ્રી બાબુભાઈ કે જંજક તથા વોર્ડ નં 1 ના નગરપાલિકા ના કાઉન્સિલર શ્રી મહેશભાઈ ગઢવી ભરતભાઈ પ્રજાપતિ આદીપુર મહેશ્વરી સમાજ પુર્વ પ્રમુખ શામજીભાઈ પીગલસુર કંડલા કોમ્પલેક્ષ મહેશ્વરી સમાજ ના પ્રમુખશ્રી અશોકભાઈ ઘેલા કંડલા કોમ્પલેક્ષ મહિલા વીકાસ સમિતિ ના પ્રમુખશ્રી વાલુબેન ધેડા તથા આદીપુર મહેશ્વરી સમાજ ના કારોબારી સમિતિ હાજર રહ્યા અને લોક દરબાર માં લોકો ના પ્રશ્નો સાંભળ્યા તેના નિકાલ માટે હૈયાધારણ આપી અને કોઈપણ પ્રકારની ફરીયાદ સાંભળવા મા આવશે એવી સાહેબ શ્રી એ લોક દરબાર માં હૈયાધારણ આપી છે

રિપોર્ટ બાય:
ધીરજભાઈ સીજુ -7990705741
- કચ્છ બ્યુરોચીફ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]