ગઢડા ભારતિય જનતા પાર્ટી દ્વારા ગઢડા ૧૦૬ વિધાનસભા મતવિસ્તારમાં પ્રચારના અંતિમ દિવસે ભાજપે રેલીનુ આયોજન કરવામાં આવ્યુ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xwcbpheijyoyygth/" left="-10"]

ગઢડા ભારતિય જનતા પાર્ટી દ્વારા ગઢડા ૧૦૬ વિધાનસભા મતવિસ્તારમાં પ્રચારના અંતિમ દિવસે ભાજપે રેલીનુ આયોજન કરવામાં આવ્યુ.


ગઢડા વિધાનસભા બેઠક નંબર 106 પર ઝાંઝરકાના મહંત અને ભાજપના શીર્ષ નેતા શંભુનાથજી ટુંડિયા ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા હોય સ્થાનિક લોકોમાં, વિધાનસભા ક્ષેત્રના મતદાતાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, આજરોજ ગઢડા ખાતે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર શંભુનાથજી ટુંડિયા અને ભાજપના હોદ્દેદારો કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. શંભુનાથજી ની ઉમેદવારીથી ગઢડા શહેરમાં ખૂબ સારો માહોલ બન્યો હોવાની પણ જાણકારી મળી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]