જીવતો વીજ વાયર નીચે માથે પડતા જુબેદાબેન ખોરાણી નામના વૃદ્ધા નું મૃત્યુ નીપજ્યું, - At This Time

જીવતો વીજ વાયર નીચે માથે પડતા જુબેદાબેન ખોરાણી નામના વૃદ્ધા નું મૃત્યુ નીપજ્યું,


રાજકોટ,

જેતપુરના નવાગઢ વિસ્તારની ઘટના,

11 કે.વી નો વીજ લાઈનનો વાયર માથે પડ્યો,

જીવતો વીજ વાયર માથે પડતા જુબેદાબેન ખોરાણી નામના વૃદ્ધા નું મૃત્યુ નીપજ્યું,

વૃદ્ધા ઘર ની બહાર હતા તે સમયે જીવતો વીજ વાયર માથે પડતા મૃત્યું નીપજ્યું,

PGVCL દ્વારા મેન્ટનેન્સ ની કામગીરી ન થતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ,

PGVCL ની ટીમે પહોંચીને વાયર સપ્લાય બંધ કરીને કામગીરી શરૂ કરી,


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon