નિ:શુલ્ક {૨૪} કુંડીય ગાયત્રી મહાયજ્ઞ તથા વૈદિક સંસ્કારો સાથે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન યુગ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xviouwx6vjcjm6cx/" left="-10"]

નિ:શુલ્ક {૨૪} કુંડીય ગાયત્રી મહાયજ્ઞ તથા વૈદિક સંસ્કારો સાથે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન યુગ


તા.૯-૧૦-૨૦૨૨ રવિવારે સવારે ૮-૩૦ થી ૧૨-૦૦ દરમ્યાન આસો નવરાત્રીમાં ભાઇઓ-બહેનો દ્વારા વ્યક્તિગત કે સમૂહમાં થયેલા ગાયત્રી મંત્ર-જાપ લેખન-ગાયત્રી ચાલીસા પાઠના અનુષ્ઠાનની પૂર્ણાહુતિ નિમિત્તે તેમજ સૌને સદબુદ્ધિ ઉજ્જવળ ભવિષ્ય નિરામય જીવન પ્રાપ્ત થાય તેવા શુભ આશયથી નિ:શુલ્ક {૨૪} કુંડીય ગાયત્રી મહાયજ્ઞ તથા વૈદિક સંસ્કારો સાથે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન યુગ શક્તિ ગાયત્રી ટ્રસ્ટ નારણપુરા-લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ તથા અગીયારરસ માતાજી મંદિરના સહયોગથી અગીયારરસ માતાજી મંદિર,રેલ્વે ક્રોસિંગ પાસે,નવાવાડજ ખાતે સંપન્ન થશે જેમાં દિપ પ્રાગટય ડૉ.ઋત્વીજ પટેલ પ્રવક્તા ભાજપ ગુજરાત,મુખ્ય મહેમાન પ્રો.સ્મિતાબેન જોષી કર્ણાવતી શહેર મહિલા મોરચા પ્રમુખ,અતિથિ વિશેષ લા.આશાબેન બ્રહ્મભટ્ટ મ્યુ.કાઉન્સીલર નવરંગપુરા,હેતલ અમીન ચૅર પર્સન મહિલા પાંખ અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સની ઉપસ્થિતિમાં યોજાશે.🌹🙏


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]