શિહોરમાંથી પસાર થતા અમદાવાદ હાઈ-વે ની થયેલીબદતર હાલત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xu7howtmlmn2ggos/" left="-10"]

શિહોરમાંથી પસાર થતા અમદાવાદ હાઈ-વે ની થયેલીબદતર હાલત


શિહોર કે અહીં ચાર ચાર
જીઆઇડીસીઓ આવેલ છે
ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ નામના
મેળવતું સિહોર કે અહીં
ડુંગરોની ગિરિમાળાઓમાં
વસ્તુ આ સિહોર ખરેખર
ધાર્મિક નગરી અને ઔદ્યોગિક
નગરી તરીકે વિશ્વવિખ્યાત છે
ત્યારે અહીંથી ભાવનગર
રાજકોટ હાઇવે શહે૨ની
સિહોરમાંથી પસાર થતા અમદાવાદ હાઈ-વેની થયેલી બદતર હાલત
સિહોર, તા.૧૯ મધ્યમાંથી પસાર થાય છે સાથે ચાર નંબર જીઆઇડીસી આ રોડ
સાથે અમદાવાદ જવા પણ
સિહોરથી ઘાંઘળી રોડ આવેલો
છે જે પાલીતાણા જૈનનગરીથી
અમદાવાદ જવા શિહોરમાંથી
પસાર થઈ રહ્યો છે.

સિહોરના ઘાંઘળી રોડની
હાલત એટલી બદતર થઈ છે કે
અહીં મસ મોટા ખાડાઓ પડી
ગયેલા છે તેમજ મગરપીઠ સમાન
આ રોડ પર ચાલવું ખૂબ મુશ્કેલી
ભર્યું બન્યું છે નાના-મોટા
વાહનોનો રોજ અકસ્માત આ રોડ
ઉપર થાય છે મોટા વાહનો પણ જૈનોની તિર્થનગરી
ઓવર લોડિંગ માલ સામાન પાલીતાણાને જોડતો આ રોડ હોય
ભરી જીઆઇડીસીમાંથી નીકળતા અને હજારો યાત્રિકો આ રોડ ઉપરથી પસાર થતા હોય છે
ત્યારે સ્થાનિકોનું કહેવું છે
કે આ રોડ ક્યારેય વ્યવસ્થિત ઉપરાંત આ રોડ ઉપર દિવસમાં ચારથી પાંચ લોકો પડતા હોય છે
આટલો રોડ ટેક્સ ભરવા છતાં જ્યારે ખાસ કરીને ૧૦૮ મારફત હોસ્પિટલમાં લઈ જવા મુશ્કેલી ઊભી થાય છે
વાહનોને વેરેન્ટઇજ ખૂબ આવે છતા રોડ વિભાગ ધ્યાન દેતું નથી ઉપરાંત જિલ્લા
પંચાયતના સદસ્ય અહીં જ રહે
છે છતાં તેને પણ નજરમાં આવતું નથી રીપેરીંગ કામ થાય એવું લોકો માંગ કરી રહ્યા છે. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]