ગાંધીનગર સેક્ટર 6 ખાતે આવેલ સંત રોહિદાસ મંદિરમાં આજે સંત રોહિદાસ જન્મ જયંતી નિમિત્તે ઉજવણી કરવામાં આવી;.. સંત રોહિદાસના આજે 646 જન્મ જયંતી નિમિત્તે ગાંધીનગર સ્થિત સંત રોહીદાસ મંદિર ખાતે તેમની જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી;. - At This Time

ગાંધીનગર સેક્ટર 6 ખાતે આવેલ સંત રોહિદાસ મંદિરમાં આજે સંત રોહિદાસ જન્મ જયંતી નિમિત્તે ઉજવણી કરવામાં આવી;.. સંત રોહિદાસના આજે 646 જન્મ જયંતી નિમિત્તે ગાંધીનગર સ્થિત સંત રોહીદાસ મંદિર ખાતે તેમની જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી;.


ગાંધીનગર સેક્ટર 6 ખાતે આવેલ સંત રોહિદાસ મંદિરમાં આજે સંત રોહિદાસ જન્મ જયંતી નિમિત્તે ઉજવણી કરવામાં આવી.....
સંત રોહિદાસના આજે 646 જન્મ જયંતી નિમિત્તે ગાંધીનગર સ્થિત સંત રોહીદાસ મંદિર ખાતે તેમની જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી મંદિરમાં આજે અનેક લોકો સવારથી દર્શન માટે ઉમટ્યા હતા અને તેમનો દર્શનનો લાભ લીધો હતો મંદિરમાં આજે પૂજા અર્ચના બાદ લોકોને પ્રસાદ આપવામાં આવી હતી અને જમણવારનો ભંડારો રાખવામાં આવ્યો હતો ભક્તોએ મંદિરમાં ભજન કીર્તન કરીને સંત રોહિદાસ ની જન્મ જયંતી ની ઉજવણી કરી હતી..... દિનેશ સોલંકી અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon