અમરેલી જિલ્લા, તાલુકા તેમજ શહેર કોંગ્રેસ દ્વારા ‘ભારત છોડો તિરંગા યાત્રા’ કાર્યક્રમ યોજાયો - At This Time

અમરેલી જિલ્લા, તાલુકા તેમજ શહેર કોંગ્રેસ દ્વારા ‘ભારત છોડો તિરંગા યાત્રા’ કાર્યક્રમ યોજાયો


અમરેલી જિલ્લા, તાલુકા તેમજ શહેર કોંગ્રેસ દ્વારા ‘ભારત છોડો તિરંગા યાત્રા’ કાર્યક્રમ યોજાયો

કોંગ્રેસ પક્ષ આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી અને સ્વાતંત્ર સેનાનીના જુસ્સા અને બલીદાનને યાદ કરીને ગર્વપૂર્વક કરી રહયા છે તેના અનુસંધાને અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપક્ષ દવારા ભારત જોડો યાત્રાનું આયોજન કરવાનો નિર્ણય કરેલ છે ત્યારે આજરોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ અને અમરેલી તાલુકા / શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ‘ ભારત જોડો તિરંગા યાત્રા ‘ કાર્યક્રમ માં જિલ્લા કોંગ્રેસ પ્રમખ શ્રી ડી.કે. રૈયાણી , મહા મંત્રી શ્રી જનકભાઈ પંડ્યા , અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી મનીષભાઈ ભંડેરી , શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી સંદીપ પંડ્યા , મહિલા પ્રદેશ મહા મંત્રી હંસાબેન જોષી , જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમખ શ્રીમતિ મીનાબેન સોંડાગર , શરદભાઈ મકવાણા , અશોકભાઈ ચાવડા , વિપુલભાઈ પોંકિયા , વસરા સાહેબ , જે.બી.મકવાણા , રાજુભાઈ સોલંકી , ડાયાલાલ મહેતા , નારણભાઈ મકવાણા , જગદીશ પાનસુરીયા , જિલ્લા ઓ.બી.સી.સેલ પ્રમુખ રમેશભાઇ ગોહિલ , રોમલ બટાણી , અલ્પેશ દહેરા , રોનક ધાનાણી , વિનભાઈ , મોનિલ ગોંડલિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon