કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા તેમના વિસ્તારના સરપંચો અને ગ્રામ લોકોદ્વાવાર સ્નેહ મિલન નું આયોજન - At This Time

કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા તેમના વિસ્તારના સરપંચો અને ગ્રામ લોકોદ્વાવાર સ્નેહ મિલન નું આયોજન


ભાઈબીજ ના દિવસે ભાદર આઈ માતાજીના મંદિરે ધારાસભ્યશ્રી કાંધલભાઈ જાડેજા દ્વારા ઓડદર, રતનપર, નવાગામ, ચીકાસા,ટુકડા(ગોસા), લુશાળા, ભડ, મિત્રાળા, દેરોદર, એરડા, ગરેજ, બળેજ, રાતિયાનેશ,મોચા, મંડેર, સિગરીયા,નવીબંદર, ઊંટડા, ગોસા, પાતા, ગોરસેર, કડછ, માધવપુર, રાતિયા, મૂળ માધવપુર ગામના સરપંચશ્રીઓ, તાલુકાપંચાયત ના સભ્ય , આગેવાનો તથા કાર્યકર મિત્રોનું સ્નેહમિલન રાખવામા આવ્યુ હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon