આશા ફાઉન્ડેશન દ્વારા આજે શ્રી મતી મણીબેન ત્રિભોવનદાસ માતૃગૂહ માં આનંદ નો ગરબા નું આયોજન કરેલ હતું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ws0hjl1m5ebvfzyw/" left="-10"]

આશા ફાઉન્ડેશન દ્વારા આજે શ્રી મતી મણીબેન ત્રિભોવનદાસ માતૃગૂહ માં આનંદ નો ગરબા નું આયોજન કરેલ હતું


અમદાવાદ ચંદનગર માં આવેલ શ્રી મતી મણીબેન ત્રિભોવનદાસ માતૃગૂહ મા આશા ફાઉન્ડેશન દ્વારા આનંદ નો ગરબા નું આયોજન થયેલ જેમાં આશા ફાઉન્ડેશન દ્વારા દર રવિવારે અનેક સારા કાર્ય કરે છે. જૂપડ પટી મા નાના બાળકો ને જમાડવું અને વ્યુધા આશ્રમ માં જમવા અને વિદ્યાર્થી સંસ્થા મા જમાડવું અને ખાસ આ આશા ફાઉન્ડેશન યુવા ગ્રુપ છે જે ચેલા ૩ વર્ષ થી કાર્ય કરી રહ્યુ છે. નોન રજીસ્ટર સંસ્થા એવા સારા કાર્ય કરે છે જેમાં સંસ્થા દર રવિવારે દાતા શ્રી મળી રહે છે આશા ફાઉન્ડેશન મોહિત શાહ. રોનક જૈન. નૈનેશ કપાસી. યેશા શાહ દ્વારા આ યુવા ની ટીમ બનાવી ચાલુ કરેલ આજે એક સારું કાર્ય નું આયોજન કરેલ તેવું ત્યાં નાં વ્યુધા આશ્રમ મા વસેલ માતા ઓ નું કેવું હતું આવું આયોજન આનંદ ગરબા નું વિચાર ઓછા લોકો અને ખાસ કરીને યુવા પેઢીને વિચાર આવે.... આપ આશા ફાઉન્ડેશન મા જોડાવા કે સારું કાર્ય કરવા સંપર્ક 9925251050


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]