આજે ખોડીયારનગર અને બહેરામપુરા ખાતે શહેર મહામંત્રી શ્રી ભૂષણભાઈ ભટ્ટ ના સહયોગથી ડસ્ટબીન વિતરણ કરવામાં આવેલ
આપણું આંગણું,આપણું ઘર સ્વછ અને સ્વસ્થ રહે તે ઉદ્દેશયથી આજે ખોડીયારનગર ખાતે શહેર મહામંત્રી શ્રી ભૂષણભાઈ ભટ્ટ ના સહયોગથી ડસ્ટબીન વિતરણ કરવામાં આવેલ
ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરોએ ખોડીયાર નગર માં દરેકના ઘરે કચરો કચરાપેટીમાં નાખે અને જે રીતે તમારું ઘર સ્વસ્થ રાખવું તે રીતે આપણે ચાલી શહેર આપણો રોડ હંમેશા સ્વસ્થ રાખવું જોઈએ સ્વસ્થ ભારત અંતર્ગત દરેકના ઘરે ડસ્ટબીન નું વિતરણ કરવામાં આવેલ તેવા ઉદ્દેશથી દરેકના ઘરે આજે ખોડીયારનગર અને બેહેરામપુરા માં ડસ્ટબીન વિતરણ કરવામાં આવેલ
આજ રોજ ખોડીયારનગર બહેરામપુરા ખાતે શહેર મહામંત્રી શ્રી ભૂષણભાઈ ભટ્ટ ના સહયોગથી બહેરામપુરા ભાજપ તરફથી ડસ્ટબીન વિતરણ કરેલ છે
હરિશભાઈ મકવાણા અને બીજા બધા કાર્યકર્તાઓ સાથે
Bhavan Parmar Ahmedabad
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]