રાજકોટના વકીલો કોર્ટ કામગીરીથી અલિપ્ત,કહ્યું:'ઊંચા અવાજે રજૂઆત કરીએ તો પણ અદાલતનો તિરસ્કાર ગણાય!" - At This Time

રાજકોટના વકીલો કોર્ટ કામગીરીથી અલિપ્ત,કહ્યું:’ઊંચા અવાજે રજૂઆત કરીએ તો પણ અદાલતનો તિરસ્કાર ગણાય!”


ન્યાયાધીશ દ્વારા એક વર્ષ પૂર્વે કન્ટેમ્ટ ઓફ કોર્ટઅંગે જાહેર કરવામાં આવેલ પરિપત્રના વિરોધમાં આજે રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક દિવસીય હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. આજે એક દિવસ વકીલો રાજકોટની અદાલતોમાં તમામ વકીલો કોર્ટ કર્યવાહીથી અલિપ્ત રહી વિરોધ નોંધાવી રહ્યા છે અને પરિપત્ર પરત ખેંચવા માંગ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon