અમદાવાદના અસારવા વિધાનસભા ૫૬, ની સીટ ઉપર કોંગ્રેસ દવ્રારા વિપુલભાઇ પરમાર ને જાહેર કરવામાં આવ્યા છે તારીખ ૧૭/૧૧/૨૨ ના રોજ કલેકટર કચેરીએ ફ્રોમ ભરવા જવાના હોવાથી અસારવા વિસ્તારની પર્જાને તેમની રેલીમાં જોડાવવા અપીલ કરી છે. - At This Time

અમદાવાદના અસારવા વિધાનસભા ૫૬, ની સીટ ઉપર કોંગ્રેસ દવ્રારા વિપુલભાઇ પરમાર ને જાહેર કરવામાં આવ્યા છે તારીખ ૧૭/૧૧/૨૨ ના રોજ કલેકટર કચેરીએ ફ્રોમ ભરવા જવાના હોવાથી અસારવા વિસ્તારની પર્જાને તેમની રેલીમાં જોડાવવા અપીલ કરી છે.


અમદાવાદના અસારવા વિધાનસભા ૫૬, ની સીટ ઉપર કોંગ્રેસ દવ્રારા વિપુલભાઇ પરમાર ને જાહેર કરવામાં આવ્યા છે તારીખ ૧૭/૧૧/૨૨ ના રોજ કલેકટર કચેરીએ ફ્રોમ ભરવા જવાના હોવાથી અસારવા વિસ્તારની પર્જાને તેમની રેલીમાં જોડાવવા અપીલ કરી છે.
આ રેલી રામેશ્વર મંદિર થ લઈને ઓમનગર ચમનપુરા અસારવા ચકલા મોંન સિનેમા બળિયાલીમડી, ધેવર સર્કલ ગીરધરનગર, ઇદગાહ સર્કલ માધુપુરા નમસ્તે સર્કલ થી કલેકટર કચેરીએ જશે તો રેલીમાં કોંગ્રેસ કાર્યકર્તા અને લોકોને જોડાવવા આમંત્રણ આપ્યું છે.....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon