જાગીદાર ક્ષત્રિય રાજપૂત એકતા મંચ બનાસકાંઠા જીજિલ્લા દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન સમારંભ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wm1lv0srilnnt5o6/" left="-10"]

જાગીદાર ક્ષત્રિય રાજપૂત એકતા મંચ બનાસકાંઠા જીજિલ્લા દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન સમારંભ યોજાયો


સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે અને સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય પાયાની જરૂરિયાત હોઈ વિદ્યાર્થીઓનું ઉજવળ ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત હેતું આજ રોજ ડીસા ખાતે જાગીરદાર ક્ષત્રિય સમાજના સાથ અને સહકારથી બનાસકાંઠા જીલ્લામાં પ્રથમ વાર ભવ્ય ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન નરેન્દ્રસિંહ ચાવડા(ના.જી.શિક્ષણાધિકારી)કરણસિંહ વાઘેલા(ગુજ.બાર.એસો.) માનસિંહજી વાઘેલા(દિયોદર રાજવી) તથા અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ- પ્રવિણસિંહ રાઠોડ ભાભર બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]