માળિયા હાટીનામાં વિના મૂલ્યે નેત્રનિદાન કેમ્પ યોજાયો - At This Time

માળિયા હાટીનામાં વિના મૂલ્યે નેત્રનિદાન કેમ્પ યોજાયો


માળીયા હાટીના વણિક મહાજનવાડી ખાતે વિના મૂલ્યે નેત્રનિદાન કેમ્પનું આયોજન કરાયું છે. આ તકે રાજકોટની રણછોડદાસબાપુ હોસ્પિટલના ડોકટરે સેવા આપી હતી

માળીયા હાટીના R a f ગ્લોબલના સહયોગથીઆ નેત્રનિદાન કેમ્પ માં વિના મૂલ્યે નેત્રરોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પ વિના મૂલ્યે રાખવામાં આવ્યો હતો

આ કેમ્પમાં ઉપસ્થિત આગેવાન આગેવાનો હાજરીમાં દીપ પ્રાગટય કરી આ કેમ્પ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા

આ કેમ્પને સફળ બનાવવા R a f ગ્લોબલના બસીર લાખા , મિતુલ પરમાર,
રઘુભાઈ ગોર, દેવાંણદભાઈ, હમીરભાઈ રઘુભાઈ ગોર સહિતના કર્યોકરોએ ભારી જહેમત ઉઠાવી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon