જામનગર એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરતા મહાનુભાવો - At This Time

જામનગર એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરતા મહાનુભાવો


જામનગર તા.06 ઓગસ્ટ 2022,શનિવારરાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે જામનગરની મુલાકાતે છે. ત્યારે જામનગર એરપોર્ટ ખાતે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, રાજ્યમંત્રી બ્રીજેશ મેરજા, મેયર  બીનાબેન કોઠારી, ધારાસભ્ય આર.સી.ફળદુ, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશી ચનિયારા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા, કલેકટર ડૉ.સૌરભ પારઘી, કમિશ્નર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, ધીમંત વ્યાસ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, ડેપ્યુટી મેયર તપન પરમાર, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, મહામંત્રી  મેરામણ ભાટું, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કીર્તનબેન રાઠોડ, પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, એરપોર્ટ ઓથોરિટીનાં ડાયરેકટર સચિન ખંગાર સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીને આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon