અરવિંદ કેજરીવાલની જેલમુક્તિ થતા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી - At This Time

અરવિંદ કેજરીવાલની જેલમુક્તિ થતા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી


આમ આદમી પાર્ટીના સુપ્રિમો શ્રી અરવિંદ કેજરીવાલની આજે જેલ મુક્તિ થઈ હોવાથી વડાલી આમ આદમી પાર્ટી ના કાર્યકરો દ્વારા આતિશ બાજી કરી ને ફટાકડા ફોડી તેમજ મોં મીઠું કરીને આનંદ વ્યક્ત કર્યો હતો જેમાં વડાલી આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી જે પી વાઘેલા સાહેબ શહેર પ્રમુખ જગદીશભાઈ વણકર અને રફિકભાઈ કુરેશી તથા કાર્યકરોએ આનંદ અને ઉલ્લાસ અભિવ્યક્ત કર્યો

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891


9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.