લુણાવાડા તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ થશે - At This Time

લુણાવાડા તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ થશે


લુણાવાડા તાલુકા કક્ષાએ પ્રશ્નો માટે લોકોએ તેમની ફરીયાદ માટે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવુ ના પડે તે માટે દર માસના ચોથા બુધવારે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ દિવસનું આયોજન કરવામાં આવે છે. નાગરીકોના પ્રશ્નો અસરકારક અને ન્યાયીક રીતે હલ થાય તે માટે.કલેક્ટરશ્રી મહિસાગર-લુણાવાડાના અધ્યક્ષ સ્થાને ઑકટોબર માસનો તા.૨૫/૧૦/૨૦૨૨ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, લુણાવાડા ખાતે "તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” યોજવામાં આવનાર છે.આ કાર્યક્રમમાં રજૂ કરવાના તાલુકા કક્ષાના પ્રશ્નો-ફરીયાદો તા.૧૫/૧૦/૨૦૨૨ સુધીમાં મામલતદાર કચેરી,લુણાવાડા ખાતે રજૂ કરવાના રહેશે. તેમ મામલતદારશ્રી લુણાવાડાની અખબારયાદીમાં જણાવાયુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon