જો ગૌવંશની યોગ્ય સારવાર ન થઈ શકે તો સરકારે પશુ ચિકિત્સા વિભાગ બંધ કરી દેવો જોઈએ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vp8jjdcrennkw7zz/" left="-10"]

જો ગૌવંશની યોગ્ય સારવાર ન થઈ શકે તો સરકારે પશુ ચિકિત્સા વિભાગ બંધ કરી દેવો જોઈએ


રીપોર્ટર ખુશાલ ગોકાણી
*દ્વારકા જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં ગૌવંશ માં કોરોના જેવો લમ્પિ(LSD) રોગ ફેલાયો*

*આ લંપી રોગના કારણે ગૌવંશ ટપોટપ મરી રહ્યો છે*

*તંત્ર એ યોગ્ય સમયે રસીકરણ ન કરતા ગૌ વંશ ટપોટપ મરી રહ્યો છે*

*રસીકરણના નામે નર્યું નાટક કરી કાગળ પર બિલો ઉધારી રસીકરણ કાર્યક્રમ કર્યો હોવાનું કિસાન કોંગ્રેસનો આક્ષેપ*

*તંત્રની ગોકળગાય ગતિએ કરવામાં આવતી કામગીરીથી અત્યારે ગૌ વંશ મરી રહ્યો છે*

*સેવાભાવિ યુવકો જો ગૌવંશ બચાવવા મથામણ કરતા હોય તો પશુ ચિકિત્સક શુ કરે છે ?????*

*1962 પશુ ચિકિત્સા હેલ્પ લાઇન નમ્બર માત્ર જાહેરાત પૂરતી જ રાખવામાં આવી છે કે શું ????*

*તંત્રની બેદરકારીના કારણે દ્વારકા ઓખા મીઠાપુરમાં છેલ્લા 10-15 દિવસમાં 300 થી 400 ગૌવંશ મૃત્યુ પામ્યા છે*

*જિલ્લા પશુ ચિકિત્સક તો હજુ ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે*

*80 જેટલા બીમાર પશુ માટે તંત્ર પાસે નથી એક ડોકટર કે નથી પૂરતી દવા*

*જો ગૌવંશની યોગ્ય સારવાર ન થઈ શકે તો સરકારે પશુ ચિકિત્સા વિભાગ બંધ કરી દેવો જોઈએ*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]