ધનસુરા પોલીસે પદયાત્રીઓ પર રેડિયમ પટ્ટી લગાવી - At This Time

ધનસુરા પોલીસે પદયાત્રીઓ પર રેડિયમ પટ્ટી લગાવી


ધનસુરા પોલીસે અંબાજી જતા પદયાત્રીઓના બેગ તેમજ વાહનો ઉપર રેડિયમ પટ્ટીઓ લગાવી હતી. તેમજ સુરતમાં થયેલ પથ્થરમારાના બનાવને અનુસંધાને ધનસુરા પી.એસ. આઈ. બી.બી.ડાભાણી દ્વારા ગણેશ ઉત્સવના આયોજકોની મહોલ્લા મિટીંગ કરી હતી.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.