અવસાન નોંધ - At This Time

અવસાન નોંધ


કેશોદ મચ્છુકઠિયા સઈ સુથાર જ્ઞાતિના કેશોદ નિવાસી મૂળ માળિયા (હાટીના)વાળા લાલજીભાઈ કુરજીભાઈ પીઠડીયા ઉ. વ. ૮૧. તા: ૩૧/૦૧/૨૦૨૩ ના રોજ અવસાન પામેલ છે તેમનું બેસણું તા.૦૨/૦૨/૨૦૨૩ ના રોજ ગુરુવારે ૫ થી ૬ તેમના નિવાસ સ્થાને (આમ્બાવાડી, નહેરુ નગર રાધે એપાર્ટમેન્ટ ની પાછડ) રાખેલ છે.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon