કાલીપુરા ગામે અંબાજી પદયાત્રીઓ માટે સેવાગૃહ શરૂ કરવામા આવ્યુ - At This Time

કાલીપુરા ગામે અંબાજી પદયાત્રીઓ માટે સેવાગૃહ શરૂ કરવામા આવ્યુ


પ્રાંતિજ તાલુકાના કાલીપુરા ગામે પ્રખ્યાત મહાકાલી માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા પૂરી પાડી રહ્યું છે. પદયાત્રીઓને રાત્રી રોકાણ માટે પ્રશંનીય સુવિધા પૂરી પાડી રહ્યું છે. નડિયાદ, ખેડા, દહેગામ વગેરે વિસ્તારના પદયાત્રીકો માતાજીની જયઘોષ સાથે રાત્રી રોકાણ કરી ખુશી વ્યક્ત કરે છે. મહાકાલી મંદિરના સ્વચ્છ વિશાળ પરિસરમાં ચા, નાસ્તો, ભોજન અને આરામ જે સ્થાનિક ટ્રસ્ટ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી સેવા-સુવિધા ઉપલ્બધ કરાઇ રહી છે.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.