Uncategorized Archives - At This Time

આજે તા. ૧૩/૦૪/૨૦૨૫ ના રોજ રેલ્વે ભાવનગર થી DCM શ્રી અતુલ ત્રિપાઠી જી એ વેરાવળ અને સોમનાથ ની મુલાકાતે આવ્યા હતા.તેથી વેરાવળ સ્ટેશન કન્સલ્ટેટિવ કમિટી ના

આજે તા. ૧૩/૦૪/૨૦૨૫ ના રોજ રેલ્વે ભાવનગર થી DCM શ્રી અતુલ ત્રિપાઠી જી એ વેરાવળ અને સોમનાથ ની મુલાકાતે આવ્યા

Read more

મહામાનવ, વિશ્વ વિભૂતિ, સિમ્બોલ ઓફ નોલેજ, શોષિતો અને વંચિતો ના મસિહા, ભારત રત્ન, ભારતીય સંવિધાન ના રચેતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જી ની ૧૩૪ મી જન્મ

*મહામાનવ, વિશ્વ વિભૂતિ, સિમ્બોલ ઓફ નોલેજ, શોષિતો અને વંચિતો ના મસિહા, ભારત રત્ન, ભારતીય સંવિધાન ના રચેતા ડોક્ટર બાબા સાહેબ

Read more

સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત”* ————- *છ મહિનામાં ૧૦ કિલો વજન ઓછું કરી સ્વસ્થ જીવનશૈલી અપનાવતા કોમલબહેન પુરોહિત*

*“સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત”* ————- *છ મહિનામાં ૧૦ કિલો વજન ઓછું કરી સ્વસ્થ જીવનશૈલી અપનાવતા કોમલબહેન પુરોહિત* ————- *મેદસ્વિતાને

Read more

વિધાન સભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા પટીયા ખાતે ૧૩૪ મી આંબેડકર જન્મ જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરાઇ.

શહેરા પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા વિસ્તાર ના પટિયા ખાતે વણકર સમાજના નવજીવન જન સેવા ટ્રસ્ટ દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરની

Read more

ગીર સોમનાથ જિલ્લાના તમામ ૪૭ સેજાઓમાં પૂર્ણા મોડ્યુલની તાલીમ યોજાઈ

ગીર સોમનાથ જિલ્લાના તમામ ૪૭ સેજાઓમાં પૂર્ણા મોડ્યુલની તાલીમ યોજાઈ ———– રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮ થી ૧૫ થી ૧૮

Read more

નવા વક્ફ કાયદા અંગે JK વિધાનસભામાં હોબાળો:નેશનલ કોન્ફરન્સ- ભાજપ ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી; AAP-PDP ધારાસભ્યો વચ્ચે પણ બોલાચાલી

બુધવારે સતત ત્રીજા દિવસે નવા વક્ફ કાયદા મામલે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં હોબાળો ચાલુ રહ્યો. નેશનલ કોન્ફરન્સ (NC) અને ભાજપના

Read more

ગુરમીત રામ રહીમ 13મી વખત જેલમાંથી બહાર આવ્યો:21 દિવસની પેરોલ મળી; સિરસા કેમ્પ પહોંચ્યા પછી કહ્યું- હું ફરીથી તમારી સેવામાં હાજર છું

હરિયાણાના રોહતકની સુનારિયા જેલમાં બળાત્કાર અને હત્યા કેસમાં 20 વર્ષની સજા ભોગવી રહેલા ડેરાના વડા ગુરમીત રામ રહીમ ફરી એકવાર

Read more

ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર:આ વખતે સામાન્યથી ઓછો વરસાદ પડવાની શક્યતા, ચોમાસાને લઈને પહેલી આગાહી જાહેર થઈ

આ વખતે દેશમાં ચોમાસુ સામાન્ય રહેશે. એટલે સારા વરસાદની શક્યતા છે અને વરસાદ સામાન્ય કરતા ત્રણ ટકા વધુ હોઈ શકે

Read more

દિલ્હીમાં ભાજપના કાર્યકરો મીટની દુકાનો બંધ કરાવી રહ્યા છે:મહુઆ મોઇત્રાનો દાવો- દુકાનદારોને ધમકી આપી રહ્યા છે; ભાજપે કહ્યું- ફેક વીડિયો છે, એકતા ડહોંળવાનો પ્રયાસ

TMC સાંસદ મહુઆ મોઇત્રાએ મંગળવારે દાવો કર્યો હતો કે દક્ષિણ-પૂર્વ દિલ્હીના ચિત્તરંજન પાર્ક (સીઆર પાર્ક)માં માછલી અને મીટની દુકાનો બંધ

Read more

મુંબઈ હુમલાના દોષિત તહવ્વુરને આજે ભારત લવાશે:અમેરિકાથી સ્પેશિયલ ફ્લાઇટ રવાના, મોડી રાત્રે લેન્ડ થશે; મુંબઈની જેલમાં રાખવામાં આવશે

2008ના મુંબઈ આતંકવાદી હુમલાના દોષિત તહવ્વુર રાણાને આજે ભારત લાવવામાં આવશે. અહેવાલો અનુસાર તહવ્વુરના પ્રત્યાર્પણ માટે તપાસ એજન્સી NIA અને

Read more

સાળંગપુરધામમાં શ્રીહનુમાન જયંતી મહોત્સવની તડામાર તૈયારી

સાળંગપુરધામ ખાતે ચૈત્રી પૂર્ણિમા, શનિવાર અને હનુમાન જયંતિના મહાસંગમે ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ ઉજવાશે, મંદિર દ્વારા લાખો ભક્તો માટે કરાઈ છે

Read more

ધંધુકા શ્રી કોઠાવાળા હનુમાનજી ખાતે ભવ્ય હનુમાન ચરિત્ર કથા અને પોથી યાત્રાનું આયોજન કરાયું

ધંધુકા શ્રી કોઠાવાળા હનુમાનજી ખાતે ભવ્ય હનુમાન ચરિત્ર કથા અને પોથી યાત્રાનું આયોજન કરાયું અમદાવાદ જીલ્લા ના ધંધુકા શહેર, સંત

Read more

વડનગર એસ ટી ડેપો ખાતે ઠંડી મીઠી મસાલેદાર છાશ નું વિતરણ કર્યું

વડનગર ડેપો ખાતે ડ્રાઇવર કંડકટર મિકેનિક સ્ટાફ તેમજ મુસાફરોને ઠંડી મીઠી મસાલેદાર છાશ નું વિતરણ કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં

Read more

જસદણ તાલુકાના આટકોટ ગામે સમસ્ત પરવાડીયા પરીવાર દ્વારા મહા શિવપુરાણ કથા તેમજ ભવ્ય શિવ વિવાહનું આયોજન કરવામાં આવ્યું

(રીપોર્ટ કરશન બામટા) જસદણ તાલુકાના આટકોટ ગામે આવેલા સમસ્ત પરવાડીયા પરિવારના સુરાપુરા વશરામ બાપાના સાનિધ્યમાં ભવ્ય મહા શિવપુરાણ કથાનું આયોજન

Read more

“શાંતિ બિઝનેસ સ્કૂલ દ્વારા ‘અનુસ્મૃતિ – એસબીએસ ગ્રાન્ડ એલમનાઈ મીટ 2025’નું આયોજન કરવામાં આવ્યું.”

સિનિયર રિપોર્ટર વિશાલ બગડીયા અમદાવાદ +91 9925839993 શાંતિ બિઝનેસ સ્કૂલ દ્વારા ‘અનુસ્મૃતિ – એસબીએસ ગ્રાન્ડ એલમનાઈ મીટ 2025’નું સફળતાપૂર્વક આયોજન

Read more

જસદણમાં રાજકોટ જિલ્લા કલેક્ટરનો પડઘો: બુધવારેથી કચેરીના સમયમાં ફેરફાર

(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ) જસદણમાં રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીનો પડઘો પડ્યો હતો. ગઈકાલે કલેક્ટરએ સખત ગરમીના કારણે છાસ કેન્દ્ર

Read more

પૌરાણિક તેમજ ઐતિહાસિક મહત્વ ધરાવતા કડીયાડુંગર ખાતે શ્રી હનુમાન જયંતીની ઉજવણીને લઈ ને આજથી ચાર દિવસીય કાર્યક્મ.

નેત્રંગ-રાજપારડી રોડ ઉપર આવેલ જેસપોર ગામથી પુર્વ દિક્ષામાં ૫ કિ.મી.ના અંતરે આવેલ પૌરાણિક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતો કડીયાડુંગર આવેલ છે.

Read more

પોરબંદર ના કોલીખડા આદિત્યાણા રોડ પર બાઈક અકસ્માતમાં બે યુવાનોના મોત

પોરબંદર ના કોલીખડા આદિત્યાણા રોડ પર બાઈક અકસ્માતમાં બે યુવાનોના મોત પોરબંદરના કોલીખડા આદિત્યાણા રોડ ઉપર રાત્રે પાર્ક કરેલા ડમ્પર

Read more

અમેરિકાએ ભારત પર 26% ટેરિફ લાદશે, આજથી લાગુ થશે:ફાર્મા કંપનીઓ પર લગાવશે ભારે ટેરિફ, જાણો ભારતમાં શું અસર થશે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આશરે 180 દેશો પર લાદવામાં આવેલ પારસ્પરિક ટેરિફ આજથી અમલમાં આવી રહ્યો છે. ભારત પર

Read more

રાણપુર ની પાંજરાપોળમાં વિકરાળ આગ ત્રણ મોટા શેડ બળીને ખાક

રાણપુરમાં આવેલ પાંજરાપોળમાં આગ ભભૂકતા લાખો રૂપિયાનો મગનો પાલો તેમજ ઘાસચારો બળીને ખાખ થઈ જવા પામ્યો હતો.આગજનની ના પગલે બરવાળા

Read more

108થી વધુ દેશમાં લાખો જૈન એકસાથે નવકાર મંત્રનું પઠન કરશે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં 25 હજાર લોકો ઉપસ્થિત, 9 એપ્રિલને ‘વર્લ્ડ નવકાર દિવસ’ જાહેર કરવાની માગ

સિનિયર રિપોર્ટર વિશાલ બગડીયા અમદાવાદ +૯૧ ૯૯૨૫૮૩૯૯૯૩ આ કાર્યક્રમને લઇને બે દિવસ પહેલાં અમદાવાદ શહેરના ઇન્કમટેક્સ ખાતે અમદાવાદના જુદા જુદા

Read more

નવી દિલ્હી રેલવે સ્ટેશન પરની ભાગદોડને 50 દિવસ વીત્યા:PMOએ કહ્યું- રેલવેએ પીએમ રિલીફ ફંડ પોર્ટલ પર મૃતકો-ઘાયલોની વિગતો મૂકી નથી

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનારાઓની વિગતો હજુ સુધી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) પોર્ટલ પર અપડેટ

Read more

હિમતનગરમાં સૈયદ મદની મિયા સાહેબના આગમન વિશે, જે સમગ્ર મુસ્લિમ સમાજમાં આનંદ અને ઉત્સાહનું કારણ બન્યું છે

“સલામ વાલેકુમ મિત્રો, આપ જોઈ રહ્યા છો ‘At This Time News’ અને હું છું તમારો પત્રકાર, નવાજખાન આર. પઠાણ. આજે

Read more

Editor’s View: વિવાદનું નવું સ્ટાર્ટઅપ:પીયૂષ ગોયલના હૈયે હતું એ હોઠે આવી ગયું, ચીન સાથે સરખામણીથી બરાબર ઘેરાયા, સ્ટાર્ટઅપવાળા તૂટી પડ્યા

ફૂડ કે ગ્રોસરીની ડિલિવરીની એપ બનાવીએ ને હજારો ડિલિવરી બોય કામે લાગી જાય એને આપણે સ્ટાર્ટઅપ કહીએ છીએ? સ્ટાર્ટઅપ જોવું

Read more

પંજાબમાં પૂર્વ મંત્રીના ઘરે ગ્રેનેડ ફેંકનારાઓની ધરપકડ:DGPએ કહ્યું- પાકિસ્તાનની ISIએ હુમલો કરાવ્યો, લોરેન્સ ગેંગનું કનેક્શન સામે આવ્યું

પંજાબના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા મનોરંજન કાલિયાના ઘરે ગઈકાલે રાત્રે આતંકવાદી હુમલો થયો હતો. ઈ-રિક્ષામાં આવેલા કેટલાક

Read more

વક્ફ કાયદો આજથી લાગુ:પશ્ચિમ બંગાળમાં હિંસા, વિરોધીઓએ પથ્થરમારો કર્યો, વાહનો સળગાવ્યા; પોલીસે લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસ છોડ્યા

મંગળવારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ કાયદાના વિરોધમાં હિંસા ફાટી નીકળી હતી. પ્રદર્શનકારીઓ દ્વારા અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.

Read more

સાયલા ખાતે દિવ્ય દેવી ભાગવત કથામાં કોમી એકતા નું ઉદાહરણ બતાવ્યું.

સાયલા માનસરોવર ખાતે બિરાજ માન પ્રાગટ્ય મેલડી મા ના સાનિધ્યમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન દેવી ભાગવત કથા’નું આયોજન કરવામાં આવ્યું હતું.

Read more
preload imagepreload image