સ્વામિનારાયણ ધામ વડતાલ ખાતે વડતાલ ગ્રામ પંચાયત પાછળ ₹ 25 લાખના અનુદાન સહયોગથી કિશોરી કલ્યાણ કેન્દ્રનુ ખાતમુહૂર્ત કરાયું - At This Time

સ્વામિનારાયણ ધામ વડતાલ ખાતે વડતાલ ગ્રામ પંચાયત પાછળ ₹ 25 લાખના અનુદાન સહયોગથી કિશોરી કલ્યાણ કેન્દ્રનુ ખાતમુહૂર્ત કરાયું


સ્વામિનારાયણ સર્વોચ્ચ ધામ શ્રી વડતાલ ખાતે વડતાલ ગ્રામ પંચાયત પાછળ ₹ 25 લાખના અનુદાન સહયોગથી કિશોરી કલ્યાણ કેન્દ્રનુ ખાતમુહૂર્ત કરાયું...

સ્વામિનારાયણ સર્વોચ્ચ ધામ શ્રી વડતાલ ખાતે વડતાલ ગ્રામ પંચાયત પાછળ શ્રી શશીકાંત રામભાઇ પટેલ(રામભાઇ મુખી પરિવાર)ના ₹ 25 લાખના અનુદાન સહયોગથી
1. અ. નિ. મંગળાબેન પટેલ જન આરોગ્ય કેન્દ્ર તથા
2. અ. નિ. મંગળાબેન પટેલ કિશોરી કલ્યાણ કેન્દ્રનુ ખાતમુહૂર્ત નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ ના હાથે થયું હતું...

વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો.સંત સ્વામી, દાતા શશીકાંત રામભાઇ પટેલ(રામભાઇ મુખી પરિવાર), દ્વારા ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું...

આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય દિનેશભાઈ, સરપંચ અમિતભાઈ, ડે.સરપંચ મિતુલભાઈ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ રમેશભાઈ,અગ્રણી રાકેશભાઈ, પંચાયતના સભ્યો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon