માતાજી પર અપાર શ્રદ્ધા ધરાવતા જસદણ ગિરિરાજ કોટેક્ષ પ્રાલીના માલિક દાનવિર ઉધૉગપતિ મહાવીરભાઈ વાળાએ ઉઘાડા પગે અંબાજી માના દર્શન કરી ધન્યતા અનુભવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ug203n9uhp83i0ll/" left="-10"]

માતાજી પર અપાર શ્રદ્ધા ધરાવતા જસદણ ગિરિરાજ કોટેક્ષ પ્રાલીના માલિક દાનવિર ઉધૉગપતિ મહાવીરભાઈ વાળાએ ઉઘાડા પગે અંબાજી માના દર્શન કરી ધન્યતા અનુભવી


માતાજી પર અપાર શ્રદ્ધા ધરાવતા જસદણ ગિરિરાજ કોટેક્ષ પ્રાલીના માલિક દાનવિર ઉધૉગપતિ મહાવીરભાઈ વાળાએ ઉઘાડા પગે અંબાજી માના દર્શન કરી ધન્યતા અનુભવી

રાજકોટ જી.પં. ના પુર્વ ચૅરમૅન ભીખાભાઇ રૉકડ જસદણ પાલિકાના પુર્વ કૉર્પૉરૅટર તથા યાર્ડના પુર્વ ડીરૅકટર નરૅશભાઇ ચૉહલીયા ઍટ ધિસ ટાઇમ ન્યુઝ બ્રાન્ચ મેનેજર હર્ષદભાઇ ચૌહાણ સહિતના આગૅવાનૉ સાથૅ રહયા હતા

જસદણ તાલુકાના ગઢડીયા ગામે ગીરીરાજ કોટેક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક અને દાનવીર જગત જનની ગાત્રાળ અંબાજી માતાજી ઉપર આપાર શ્રદ્ધા ધરાવતા મૂળ જસદણના ભંગડા ગામના અને હાલ સરધાર રહેતા મહાવીરભાઈ રાવતુભાઈ વાળા એ જસદણ શહેરના બાયપાસ રોડ ઉપર આવેલ ચોહલીયા પાર્કમાં બિરાજમાન જગતજનની અંબાજી માતાના દર્શન કરવા પોતાની વોલ્વો ગાડી ઉભી રાખીને ઉઘાડા પગે ચાલીનૅ દંડવત પ્રણામ કર્યા હતા માતાજી ઉપર અપાર શ્રદ્ધા ધરાવતા મહાવીરભાઈ વાળાએ અંબાજી માતાના દર્શન કરી ખૂબ જ ધન્યતા અનુભવી હતી અને માતાજીના આશીર્વાદ લઇ અપાર આનંદ વ્યક્ત કર્યો હતો આ સમયે રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન ભીખાભાઈ રોકડ તેમજ જસદણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને યાર્ડના પૂર્વ ડિરેક્ટર નરેશભાઈ ચોહલીયા એટ ધીસ ટાઇમ ન્યુઝના બ્રાન્ચ મેનેજર હર્ષદભાઈ ચૌહાણ, દિનેશભાઈ ચોહલીયા યુવા ભાજપ અગ્રણી સાવનભાઈ વેકરીયા, વિરાજભાઇ વૅકરીયા સહિતના આગેવાનો સાથે રહ્યા હતા. જગત માતા કુળદૅવી ગાત્રાળ માતાના ઉપાસક શક્તિ ઉપાસક મહાવીરભાઈ વાળા ઍ જણાવ્યું હતું કે આ દુનિયામાં શક્તિ તો છે જ અને શક્તિ વગર બધું સબ સમાન છે મને ઈશ્વરી શક્તિના ઘણા અનુભવો થયા છે જેથી આ દુનિયામાં ઈશ્વર ઈશ્વરી કુદરતી શક્તિ છૅ નૅ છે જ જૅથી પ્રત્યેક માનવ પ્રાણીઍ માતાજીને ગમે તેવા રોજ પાંચ કામ કરે અને માતાજીને ન ગમે તેવા એક પણ કામ ન કરે માત્ર નામ સ્મરણ અનૅ પ્રત્યેક અબોલ પ્રાણી પર જીવદયા રાખૅતો માતાજી રાજી રાજી છે પછી ટિલા ટપકા તાંત્રિક વિધા ધૂણવું જેવી અંધશ્રદ્ધાની કોઈ જરૂર નથી શક્તિ ભાલે બેઠી હોય અને શક્તિને ગમે તેવા કાર્યકરો ત્યારે તમારે કોઈની જરૂર પડતી નથી તેમ અંતમાં અગ્રણી ઉદ્યોગપતિ દાનવીર અને માતાજી ઉપર અપાર શ્રદ્ધા ધરાવતા શ્રદ્ધાળુ એવા મહાવીરભાઈ વાળાએ જણાવેલ હતું.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]